જામનગરમાં નવરાત્રી ઉપર થતો મશાલ રાસ
September 2025 17 views 01 min 56 secજામનગરમાં અનેક ગરબી મંડળો સદીઓ જૂની પરંપરાઓને જીવંત રાખીને નવરાત્રીની ઉજવણી કરે છે, જેમાં મશાલ રાસનું વિશેષ આકર્ષણ જોવા મળે છે. ત્યારે આ વર્ષે પણ, જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ યુવક ગરબી મંડળ દ્વારા મશાલ રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મંડળ છેલ્લા આશરે 70-80 વર્ષથી આ અનોખી પરંપરા જાળવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



