ADVERTISEMENT

ADVERTISEMENT

ભારત વૈશ્વિક કર્મચારીબળનું એન્જિન, મોબિલિટીના નવા યુગને આકાર આપી રહ્યું છે: વિદેશ મંત્રી જયશંકર

વિદેશ મંત્રીએ વૈશ્વિકીકરણ, પુનઃસંતુલન અને બહુધ્રુવીયતાને વર્તમાન સંક્રમણને આકાર આપતા ત્રણ મુખ્ય બળ તરીકે ઓળખાવ્યા

 ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકર ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકર / X Via @DrSJaishankar

વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે જણાવ્યું કે વિકસિત દેશો વૃદ્ધ વસ્તી અને આર્થિક સ્થિરતાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત પ્રશિક્ષિત માનવ સંસાધનોના વધતા પુલ સાથે આગળ વધી રહ્યું છે, જે તેને 'વૈશ્વિક કર્મચારીબળનું એન્જિન' તરીકે સ્થાપિત કરી રહ્યું છે અને સીમાપાર મોબિલિટીના નવા યુગની શરૂઆત કરી રહ્યું છે.

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી)ના ૨૨મા દીક્ષાંત સમારોહને સંબોધતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારત વિશેની જૂની રૂઢિગત ધારણાઓ ધીમે ધીમે નાશ પામી રહી છે અને હવે દેશને તેની પ્રતિભા અને કૌશલ્ય આધારિત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે વિશ્વ હવે ભારતને તેની મજબૂત કાર્ય નીતિ, તકનીકી યોગ્યતા અને પરિવારકેન્દ્રિત સંસ્કૃતિ દ્વારા જુએ છે.

This post is for paying subscribers only

SUBSCRIBE NOW

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?