"સની સંસ્કારી કી તુલસી કુમારી" ફિલ્મ પ્રમોશન માટે વરૂણ ધવન પહોંચ્યા Ahmedabad
September 2025 11 views 02 min 28 secબોલીવુડ ફિલ્મ "સની સંસ્કારી કી તુલસી કુમારી" ફિલ્મ પ્રમોશન માટે વરૂણ ધવન અમદાવાદ પહોંચ્યા હતા. દિગજ ફિલ્મ મેકર કરન જોહરની ધર્મા પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ આગામી 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ગુજરાતમાં આ ફિલ્મના પ્રમોશન માટે વરૂણ ધવન, જ્હાનવી કપૂર સહિતના સ્ટાર કાસ્ટ અમદાવાદ પહોંચ્યા હતા. વરૂણ ધવને કહ્યું - આ ફિલ્મ ફેમિલી સાથે જોઈ શકાય એ રીતના કોમેડી અને રોમેન્ટિક ડ્રામા સાથે બનાવેલ છે. આ ફિલ્મના પ્રમોશનને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video

.png)



