આતંકવાદીઓ ને તેમના કર્મની સજા આપી છે: રાજનાથ સિંહ
May 2025 38 views 01 min 53 secઓપરેશન સિંદૂરની ઉજવણી માટે સંરક્ષણમંત્રી કચ્છમાં, ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, પહલગામ હુમલો કર્યો એ પાકિસ્તાનનું કર્મ, આપણે ખાત્મો કર્યો તે આપણો ધર્મ, આતંકીઓએ ધર્મ પૂછીને માર્યા હતા, આપણે તેમનું કર્મ જોઈને માર્યા છે, એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનોને સંબોધન કર્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
E Paper
Video